જીવનના અનુભવ : જેવો સંગ તેવો રંગ
પાણી નું એક ટીપું નદીમાં પડે તો તે પોતાની ઓરખાણ
ગુમાવી દે છે.....અને સમુદ્રમાં રૂપાંતર થાય છે....
પણ આ ટીપું કોઈ ફૂલ કે ફળ પર પડે તો તે સૂર્યનારાયણ
ના તેજ થી ઝળહરી ઉઠે છે....અને એક તેજસ્વી પ્રકાશ માં પરિવર્તિત થાય છે....
પણ આ ટીપું કોઈ છીપલાં માં પડે તો તે સુંદર મોતી
બની જાય છે.....કોઇપણ સ્વરૂપે એની અનમોલતા બરકરાર રહે છે....
બસ આ રીતે જેવો સંગ તેવો રંગ ......જય ભગવાન.
No comments:
Post a Comment