દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે,જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે.....
દુઃખના બે પ્રકાર છે.એક,કર્મ અનુસારનું આવી પડતું દુઃખ.અને...બીજું,બીજાના સુખની સરખામણીથી થતું દુઃખ.....
દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ,પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ.......
No comments:
Post a Comment